ઠોકરો - તેને હાવી થવા દેશો નહીં
Ashish Raichur
જીવનમાં, તમામ પ્રકારની હરકતો ઠોકરરૂપ બની શકે છે. આપણે એકવાર ઠોકરને આપણાં પર હાવી થવા દઈએ છીએ ત્યારે તે આપણાં અંતરમાં એક કરતાં વધુ રીતે અસરો ઉપજાવે છે જેની આપણે કલ્પના પણ કરી હોતી નથી. વ્યક્તિ અપરાધભાવને કારણે તદ્દન બુધ્ધિહીન અને ચરિત્રહીન રીતે વિચારે છે, બોલે છે અને વર્તન કરે છે. આજ બાબત જ્યારે મંડળીકીય જીવનમાં, પ્રભુના લોકો મધ્યે બને છે ત્યારે ખૂબ જ દુ: ખજનક બાબતો બને છે!
年:
2020
出版社:
All Peoples Church And World Outreach
语言:
gujarati
页:
47
文件:
PDF, 763 KB
IPFS:
,
gujarati, 2020